Bal Shibir 2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે વેકેશન દરમિયાન બાળકોને સ્વયંસેવકો સાથે સમૂહ જીવન ખીલવવાની તક મળે, નવું નવું જાણવાની જિજ્ઞાસા થાય અને સંતોષાય તે હેતુથી શિક્ષણ સાથે સંસ્કાર સભર બાલ શિબિર 2023 શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી. આ શિબિરમાં 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાસ્ત્રી દર્શનપ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રી સર્વમંગલદાસજી સ્વામીની આગેવાની સાથે ગુરુકુલ પરિવારના યુવાન સંચાલકો આ સત્સંગ બાળશિબિરની તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. 

શિબિરાર્થી માટેની સુચના : - 

ફોર્મ ભરવા માટે વિસ્તાર મુજબ સંચાલક નો સંપર્ક કરવો 

મેમનગર (વસ્ત્રાપુર, ઘાટલોડિયા વગેરે ) :- 

શિવમ ઠક્કર 8401409344; શુભમ પટેલ 9898457047

ઓગણજ :-  

કુમનભાઈ ખૂંટ 9925022519

ગોતા :

વિશાલભાઈ પટેલ 6354579416

બોપલ (શીલજ વગેરે) :- 

પ્રશાંતભાઈ 9909960134

વસ્ત્રાલ (મણિનગર વગેરે) :-

અવિનાશ આહીર 7265048716

નિકોલ (નરોડા, બાપુનગર વગેરે) :- 

યાંશુ પટેલ 9313329805; ગાર્લવ પોકીયા 9106959941

જૈમિન વિરડીયા 7016726959

મોટેરા :-

દિપેનભાઈ 8000702804

video_2023-05-01_07-32-59.mp4

ફોર્મ ગુરુકુલ ઓફિસમાંથી મળશે.